'લોકો મરી રહ્યા છે એ હકીકત છે, લોકો ઘરમાં બે મોત તરફડીયા રહ્યા છે એ હકીકત છે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Apr 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં હોસ્પિટલોની સાથે સાથે સ્મશાનમાં પણ અંતિમસંસ્કાર (last funeral) માટે લાઇન લગાવી રહી છે. સ્મશાનો પણ લાશોથી ઉભરાઈ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં કોવિડમાં મૃત્યુ પામેલા દર્દીઓની લાશો ઉપાડવામાં બે કલાકનું વેઇન્ટિંગ છે. સુરતના સ્મશાનોમાં વેઇટિંગ છે. સુરતથી લાશો અંતિમવિધિ માટે બારડોલી લઈ જવી પડી રહી છે.