સોમનાથ મહાદેવના દર્શન માટે હવે નહી પડે પાસની જરૂર, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 01:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોમનાથ મહાદેવના દર્શન માટે આજથી હવે પાસ નહીં લેવો પડે. દર્શનાર્થીઓ માટે પાસ સિસ્ટમ આજથી બંધ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ વધવાના કારણે સોશિયલ ડિસટન્સ જળવાય તે માટે સોમનાથ મંદિરમાં પાસ ફરજીયાત કરાયા હતા.