રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોનામાં રાહતની સ્થિતિ,19 જિલ્લામાં એક પણ કેસ નહીં
abp asmita
Updated at:
29 Oct 2021 11:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાથી રાહતની સ્થિતિ છે. રાજ્યના 19 જિલ્લામાં કોરોનાનો એક પણ દર્દી નથી. આ અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, દિવાળી સમયે બેદરકારી રખાશે તો કોરોના ફરીથી માથુ ઊચકી શકે છે.