વાવાઝોડાની આગાહીને પગલે ઓખાથી દ્વારકા જતી ફેરી બોટ સર્વિસને કરાઈ બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Sep 2021 03:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાવાઝોડાના સંકટની આગાહીને પગલે ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી ઓખા-બેટદ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ જ રાખવામાં આવશે. તકેદારીના ભાગરૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.