રાજ્યમાં માત્ર બે જળાશયો ભરાયા સંપૂર્ણ, રાજ્યના જળાશયોમાં હાલ કેટલા ટકા છે જળસ્તર?,જુઓ વીડિયો

Continues below advertisement
હજુ 12થી 15 દિવસ જો કોઈ સિસ્ટમ(system) સક્રિય નહી થાય તો પાકને નુકસાનની ભીતી છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10 ટકા જળસ્તર છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 42.18 ટકા જળસંગ્રહ(water storage) છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram