રાજ્યમાં માત્ર બે જળાશયો ભરાયા સંપૂર્ણ, રાજ્યના જળાશયોમાં હાલ કેટલા ટકા છે જળસ્તર?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jul 2021 09:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહજુ 12થી 15 દિવસ જો કોઈ સિસ્ટમ(system) સક્રિય નહી થાય તો પાકને નુકસાનની ભીતી છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ 207 જળાશયોમાં 39.10 ટકા જળસ્તર છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 42.18 ટકા જળસંગ્રહ(water storage) છે.