દૂષિત પાણીની સમસ્યાને લઇને જામનગર મનપાની પ્રથમ જનરલ બોર્ડમાં જ વિપક્ષે કર્યો વિરોધ

Continues below advertisement

જામનગર મનપાની પ્રથમ જનરલ બોર્ડમાં જ વિપક્ષના કોર્પોરેટરોએ દૂષિત પાણીની સમસ્યા અંગે વિરોધ કર્યો છે. વિપક્ષના કોર્પોરેટર રચના નંદાણિયાએ નવનિયુક્ત મેયરને દૂષિત પાણીની બોટલ આપીને રજૂઆત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram