દૂષિત પાણીની સમસ્યાને લઇને જામનગર મનપાની પ્રથમ જનરલ બોર્ડમાં જ વિપક્ષે કર્યો વિરોધ

જામનગર મનપાની પ્રથમ જનરલ બોર્ડમાં જ વિપક્ષના કોર્પોરેટરોએ દૂષિત પાણીની સમસ્યા અંગે વિરોધ કર્યો છે. વિપક્ષના કોર્પોરેટર રચના નંદાણિયાએ નવનિયુક્ત મેયરને દૂષિત પાણીની બોટલ આપીને રજૂઆત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola