Azadi Ka Amrut Mahotsav: CM રૂપાણીએ કહ્યુ- દેશની નજર ગુજરાત પર છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Mar 2021 01:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમૃત મહોત્સવમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે આજે દેશની નજર ગુજરાત ઉપર છે, જે ગુજરાતે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ દેશને આપ્યા ત્યાં આઝાદીની ઉજવણી થઈ રહી છે. આજે પીએમના નેતૃત્વમાં રાષ્ટ્ર માટે જીવિત રહેવાના નિયમ સાથે ચાલી રહ્યા છે. આજના દિવસે બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રા શરૂ કરી હતી. મીઠાનો કાનૂન તોડી નાખ્યો જેણે દેશના જનમાનસની વિચારધારા બદલી હતી.