પરસોત્તમ સોલંકીની રાજ્ય સરકાર સામે નારાજગી, સોલંકીએ રૂપાણી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા
પરસોત્તમ સોલંકીએ રૂપાણી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. નેતાઓને માછીમારોનું દર્દ નથી દેખાતું. સરકારની સામે પડવાથી કોઈ ફાયદો નથી.
પરસોત્તમ સોલંકીએ રૂપાણી સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. નેતાઓને માછીમારોનું દર્દ નથી દેખાતું. સરકારની સામે પડવાથી કોઈ ફાયદો નથી.