સૌરાષ્ટ્રમાં સંક્રમણમાં નોંધાયો આંશિક ઘટાડો,કયા જિલ્લામાં કેટલા લોકો થયા ડિસ્ચાર્જ?,જુઓ વીડિયો

કોરોના સંક્રમણ અંગે સૌરાષ્ટ્રમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. અહીંયાના અલગ અલગ જિલ્લામાં સંક્રમણમાં આંશિક ઘટાડો નોંધાયો છે. અહીંયા 2 હજારથી વધુ દર્દી ડિસ્ચાર્જ થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola