પાટણના ધાર્મિક કાર્યક્રમમાં લોકોની ભીડ એકત્ર, કોરોના નિયમનો થયો ભંગ
પાટણના સરસ્વતી તાલુકામાં કોરોના નિયમના ધજાગરા ઊડ્યાં છે. ધાર્મિક કાર્યક્રમમાં લોકોની ભીડ એકત્ર થઈ હતી.
પાટણના સરસ્વતી તાલુકામાં કોરોના નિયમના ધજાગરા ઊડ્યાં છે. ધાર્મિક કાર્યક્રમમાં લોકોની ભીડ એકત્ર થઈ હતી.