પાટણઃ રાધનપુર માર્કેટિંગયાર્ડમાં ખાતર લેવા માટે ખેડૂતોની લાગી કતાર, ખેડૂતોએ શું લગાવ્યા આરોપ?
abp asmita
Updated at:
15 Dec 2021 01:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના રાધનપુર માર્કેટિંગયાર્ડમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. અહીંયા ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતું હોવાનો આરોપ લગાવ્યો છે. દસ થેલી ખાતર સામે માત્ર બે થેલી ખાતર આપવામાં આવે છે.