C.R. પાટીલે ભાજપના ક્યા હોદ્દેદારોએ રાજીનામાં આપવા પડશે એવી કરી જાહેરાત?

Continues below advertisement
આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત થઇ ગઇ છે. અગાઉ   ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આજે પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 576 બેઠકો માટે શિસ્તબદ્ધ રીતે ઉમેદવારી અંગે ચર્ચા કરવામાં આવી છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram