રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, PM મોદી અને CM રૂપાણીએ નાગરિકોને પાઠવી શુભકામના

Continues below advertisement
કોરોનામાં  સતર્કતા વચ્ચે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram