રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, PM મોદી અને CM રૂપાણીએ નાગરિકોને પાઠવી શુભકામના

કોરોનામાં  સતર્કતા વચ્ચે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને ઉત્તરાયણ પર્વની શુભકામના પાઠવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola