લોકો ઘરમાં રહીને જ નવા વર્ષની ઉજવણી કરે: સુરત પોલીસ કમિશનર
abp asmita
Updated at:
30 Dec 2021 06:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવા વર્ષની ઉજવણી માટે સૌ કોઈ ઉત્સાહિત છે. ત્યારે સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે,, લોકો ઘરમાં રહીને જ નવા વર્ષની ઉજવણી કરે. રાત્રી 11 વાગ્યા બાદ ચુસ્ત રીતે કર્ફ્યુની અમલવારી કરાશે. જો કોઈએ કારોના ગાઈડ લાઇનનું ઉલ્લંઘન કર્યું તો તેમને દંડ કરવામાં આવશે.