વાવાઝોડામાં ગીર સોમનાથમાં મરઘાં ઉછેર કેન્દ્રના માલિકોને વ્યાપક નુકસાન થયું છે. મરઘાં ઉછેર કેન્દ્રનો સર્વે કરવા માંગ કારાઇ છે.