Gujarat Budget Session 2021: ખેત પેદાશોના પ્રોસેસિંગ માટે 82 કરોડ રૂપિયાની કરાઇ જોગવાઇ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલા પાક ધિરાણ ઉપર મર્યાદામાં પાક ધિરાણ પરત કરવા માટે ખેડૂતોને વધારાના વ્યાજની રાહત આપી. 0% વ્યાજની આગ ધિરાણ યોજના માટે ૧૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.