Raghavji Patel | માવઠાથી નુકસાની અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે, સર્વે બાદ લેવાશે નિર્ણય
gujarati.abplive.com
Updated at:
05 Dec 2023 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRaghavji Patel | કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન. નુકસાની અંગેનો સર્વે હાલ ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થયા બાદ નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકાર સહાયતામાં સુધારા અંગે કાર્ય કરી રહી છે. એસડીઆરએફના સહાય ધોરણણો નવા બદલવાની વાત ચાલી રહી છે. એસડીઆરએફના નવા સહાય ધોરણો કેન્દ્ર સરકાર તરફથી બદલાય છે. SDRFના નિયમો બદલવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.