રાજ્યમાં આઠ પેસેન્જર ટ્રેન શરૂ કરવા મુદ્દે રેલવે મંત્રાલયે કોર્ટમાં શું આપ્યો જવાબ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Feb 2021 03:04 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાતમાં આઠ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મુદ્દે રેલવે મંત્રાલયે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. 8 પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મુદ્દે રેલવે મંત્રાલય હાલ કોઈ નિર્ણય લઈ શકે એમ નથી. કારણ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જારી થતી એસ.ઓ.પી.નું રેલવે મંત્રાલય પાલન કરે છે.