અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં કેટલા રૂપિયા એકઠા થયાનો અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયા એકઠા થયાનો અંદાજ છે. દેશભરમાં સમર્પણ નિધિ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. રામ મંદિરના ટ્રસ્ટીએ અંદાજ લગાવ્યો હતો કે રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 500 કરોડ એકઠા થયા છે.