દીવમાં મેઘરાજાનું આગમન, પાકને પાણી મળતા ખેડુતોને રાહત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2021 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીવમાં મેઘરાજાએ આગમન કરતા, વાતાવરણમાં પલટો આવ્યો છે. અને લોકોને ગરમીથી રાહત મળી છે. તો આ તરફ,, ખેડૂતોમાં આનંદ છવાયો છે. પાકને પાણી મળતા ખેડુતોએ રાહત અનુભવી છે.