જામજોધપુરમાં વરસાદી માહોલ, વેણુ નદીમાં નવા નીરની આવક, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 02:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજામજોધપુરમાં (Jamjodhpur) વરસાદી માહોલ છવાયો છે. વેણુ નદીમાં નવા નીરની આવક (water inflow) થઇ છે. લોકોં માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેને જોતા પાણીની સમસ્યા દૂર થઇ છે. તો આ તરફ જામનગરમાં 25 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. પદનામિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કલેક્ટરને આપેલા આદેશ બાદ આ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.