Rajkot Fire Tragedy: SOUમાં ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક કરાયો બંધ, પ્રવાસીઓ-કર્મચારીઓ વચ્ચે થયું ઘર્ષણ
abp asmita
Updated at:
31 May 2024 05:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક કરાયો બંધ. રાજકોટ અગ્નિકાંડ બાદ હાઇકોર્ટેની SOPના આધારે કરાઈ કાર્યવાહી. પાર્ક બંધ કરાતા અનેક પ્રવાસીઓ અટવાયા. પાર્ક બંધ કરાયો હોવા છતાં ટિકિટનું થઈ રહ્યું છે. ઓનલાઈન બુકિંગ. પ્રવાસીઓ અને કર્મચારીઓ વચ્ચે થયું ઘર્ષણ.
રાજકોટ અગ્નિકાંડ બાદ હાઇકોર્ટે ની એસ ઓ પીના આધારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ કરવામાં આવ્યો છે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બંધ થતાં પ્રવાસીઓ અટવાયા. પાર્ક બંધ છે પણ ઓનલાઈન ટિકિટ બુક થાય છે જેથી પ્રવાસીઓ ટિકિટ બુક કરાવી ને આવી જતા ધરમ નો ધક્કો થઈ રહ્યો છે. પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે બોલાચાલી પણ થઈ રહી છે.