રાજકોટઃ કોરોના મૃતકોના પરિવાજનો સહાય ફોર્મ માટે લાગ્યા લાઈનમાં, દૈનિક કેટલા ફોર્મનું થાય છે વિતરણ?

Continues below advertisement

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય માટે ફોર્મ બહાર પાડ્યા છે.  રાજકોટમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સહાય માટે ફોર્મ લેવા લાઈનમાં ઉભા છે. સહાયના ફોર્મ લેવા માટે 2 દિવસથી લાઈન લાગી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram