રાજકોટઃ કોરોના મૃતકોના પરિવાજનો સહાય ફોર્મ માટે લાગ્યા લાઈનમાં, દૈનિક કેટલા ફોર્મનું થાય છે વિતરણ?
abp asmita
Updated at:
24 Nov 2021 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય માટે ફોર્મ બહાર પાડ્યા છે. રાજકોટમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સહાય માટે ફોર્મ લેવા લાઈનમાં ઉભા છે. સહાયના ફોર્મ લેવા માટે 2 દિવસથી લાઈન લાગી છે.