ડાકોર: રણછોડજી મંદિરનો મામલો: પૂર્વ સેવકની પુત્રીઓને પૂજા કરવા ન અપાઈ પરવાનગી

Continues below advertisement

ડાકોરજી રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની પુત્રીઓ સેવા કરવા માટે પહોંચી. ભગવતી અને ઈન્દિરાબેને સેવા કરવા માટે મંજૂરી માંગી હતી. કોર્ટનો હુકમ ના હોવાથી કમિટીએ સેવા-પૂજા કરવા મંજૂરી ન આપી. વિવાદ ન વકરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram