ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ, રાજેન્દ્ર ત્રિવેદીએ કરી પૂજા-અર્ચના

Continues below advertisement

ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ કરાઇ હતી. વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ નેત્રોત્સવ વિધિમાં ભાગ લીધો હતો. અને પૂજા-અર્ચના કરી હતી. નેત્રોત્સવના દિવસે 1500 યજમાન, સાધુ અને સંતો માટે ભંડારનું આયોજન કરાયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram