ABP News

Rupala Controversy | જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે, જૂનાગઢમાં ક્ષત્રિય સમાજની ચિમકી

Continues below advertisement

Rupala Controversy | જુનાગઢ - રાજપૂત કરણી સેના  દ્વારા કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન.રૂપાલાના વિવાદિત નિવેદન બાબતે અપાયું આવેદન. આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ્દ નહી કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી . આગામી ત્રણ દિવસમાં રૂપાલાની ટિકિટ રદ્દ નહી થાય તો રાજકોટ ખાતે કરવામાં આવશે મહાસંમેલન. રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ રહ્યા હાજર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola