Rupala Controversy | જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે, જૂનાગઢમાં ક્ષત્રિય સમાજની ચિમકી
gujarati.abplive.com
Updated at:
01 Apr 2024 02:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRupala Controversy | જુનાગઢ - રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે અપાયું આવેદન.રૂપાલાના વિવાદિત નિવેદન બાબતે અપાયું આવેદન. આગામી સમયમાં રૂપાલાની ટિકિટ રદ્દ નહી કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી . આગામી ત્રણ દિવસમાં રૂપાલાની ટિકિટ રદ્દ નહી થાય તો રાજકોટ ખાતે કરવામાં આવશે મહાસંમેલન. રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ રહ્યા હાજર.