ખાતરમાં ભાવ વધારાથી સાબરકાંઠાના ખેડૂતો ચિંતિત, શું કહ્યું ખેડૂતોએ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 May 2021 10:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાકાળમાં ખાતરના ભાવમાં વધારો થતા સાબરકાંઠાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે ખેડૂતોએ આ વધારાને પરત ખેંચવા માટેની માંગ કરી છે.મોંઘવારી પ્રમાણે આ ભાવ વધારા સાથે ખેતી કરવી ખેડૂતો માટે કપરું છે.