સમાચાર શતકઃ રાજ્યમાં ધોરણ-6થી8ના ઓફલાઈન વર્ગ અંગે નાયબ CMએ શું આપ્યા સંકેત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 06:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ધોરણ-6થી 8ના ઓફલાઈન વર્ગ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંકેત આપ્યા છે.પાટીદાર સમાજના મુખ્યમંત્રી બનાવવા અંગે પુરુષોત્તમ રૂપાલે જવાબ આપ્યો નથી. મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજની નારાજગી દુર કરવાનો પ્રયાસ કર્યો છે.