માલદીવથી સી-પ્લેન કેવડિયા પહોંચ્યું, 31મીએ PM કેવડિયાથી અમદાવાદ પહોંચશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
31મી ઓક્ટોબરના વડાપ્રધાન નરેંદ્ર મોદી કેવડિયાથી અમદાવાદ વચ્ચે સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવવાના છે ત્યારે માલદીવથી નીકળેલુ સી-પ્લેન કેવડિયા પહોંચી ગયું છે. વડાપ્રધાન કેવડિયાથી અમદાવાદની ઉડાન ભરી સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવાના છે.