શંકરસિંહ વાઘેલાએ ભાજપના ક્યા નેતાનો સંપર્ક કર્યો, જુઓ વીડિયો

શંકરસિંહ વાઘેલાએ ભાજપના નેતાનો સંપર્ક સાધ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ ફોન કરી મળવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાનો અમદાવાદના મયુર દવેએ દાવો કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola