ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું મહત્વ જ્યોતિરનાથ મહારાજના શબ્દોમાં, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 10:39 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની 144મી રથયાત્રા(Rathyatra) નીમિતે જ્યોતિરનાથ મહારાજે રથયાત્રાનું મહત્વ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે, વાસ્તવિકતામાં જો પ્રણાલી જોઈએ તો બે જાતની દંતકથા છે. એક ઈષ્ટધુમ મહારાજાની અને બીજી દંતકથા નારદજી સાથે જોડાયેલી છે.