કોરોના સંક્રમણ અંગે રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં શું થયો મોટો ખુલાસો? જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે રજૂ કરેલા સોગંદનામામાં મોટો ખુલાસો થયો છે. શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું ચુસ્ત પાલન કરાવાશે. શાકમાર્કેટમાં વિજિલન્સ સ્ટાફ તૈનાત રહેશે. લગ્નના ઓનલાઇન રજિસ્ટ્રેશન પછી પ્રસંગ સ્થળ પર પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરશે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર પણ માસ્ક ન પહેરનાર પ્રવાસીઓ પર નજર રખાશે. મહાનગરમાં નાઇટ કર્ફ્યૂ દરમિયાન રેસ્ટોરન્ટ ખૂલી હશે, તો તેની સામે કાર્યવાહી કરાશે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરાશે.
Continues below advertisement