કોરોનાના કેસ ઘટતા સોમનાથ મંદિરની આરતીમાં ભક્તોને ક્યારથી અપાશે પ્રવેશ?
05 Feb 2021 05:39 PM (IST)
કોરોનાના કેસ ઘટતા સોમનાથ મંદિરની આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. છ ફેબ્રુઆરીથી સોમનાથ મંદિરની ત્રણેય આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે.
Sponsored Links by Taboola