સોનગઢ: સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ નિવેદન, જુઓ શું કહ્યું સીએમે ?

Continues below advertisement

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કે,, 20-20 રમવા વાળો હું નથી.  સ્નેહમિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સીએમે સરકાર અને સંગઠને મળીને સાથે કામ કરવા માટે આહ્વાન કર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram