રાજ્ય સરકારે નવરાત્રીમાં શેરી ગરબાને આપી મંજૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નવરાત્રીમાં (Navratri) શેરી ગરબાને (Sheri Garba) લઈને મંજૂરી અપાઈ છે. (State government) રાજ્ય સરકારે આ મંજૂરી (approval) આપી છે. પરંતુ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન નહિ થાય. મર્યાદિત સંખ્યા સાથે આ મંજૂરી અપાઈ છે. મહાનગરોમાં રાત્રીના 2થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram