ઓમીક્રોન મામલે રાજ્ય સરકાર સજ્જ, મુખ્યમંત્રીનું નિવેદન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઓમીક્રોન મામલે રાજ્ય સરકાર સજ્જ થઇ છે. હાઈરિસ્કવાળા દેશોમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટ કરવાવામાં આવી રહ્યા છે. રિપોર્ટ નેગેટિવ આવે તો પણ 7 દિવસ આઈસોલિશન રહેવું પડશે. તમામ યાત્રીના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. શંકાસ્પદ જણાતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram