ત્રીજી લહેર અંગે રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ, મહાનગરપાલિકાઓને શું આપ્યા નિર્દેશ?

રાજ્યમાં આરોગ્ય વિભાગે ત્રીજી લહેર અંગેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય વિભાગે મનપાઓ માટે પરિપત્ર જાહેર કરી જણાવ્યું કે, શાળા અને કોલેજ શરૂ કરવાના સમયે આરટી પીસીઆર બુથ કાર્યરત કરવા માટે નિર્દેશ અપાયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola