દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: જીતુ વાઘાણી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પેપરલીકકાંડ મામલે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,, દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકાર કોઈ વાત છુપાવતી નથી. કાયદો કાયદાનું કામ કરશે. જીતુ વાઘાણીએ અસિત વોરા વિશે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram