સુરતઃ શિક્ષિકા પાસે નાણા લેવા મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું આપી બાંહેધરી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jul 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપંચમહાલ અને દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે મીડિયાને પ્રતિક્રિયા આપવામાં આવી હતી, જેમાં તેઓએ ધો.૧૦ અને ૧૨ મા માસ પ્રમોશન, તેમજ સુરતની ઘટના અને આપ પાર્ટીના નેતાઓ પર થયેલા હુમલાઓ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી. હાલમાં જ સુરતમાં શિક્ષિકાને હાજર થવા માટે માંગવામાં આવેલા નાણાં બાબતે શિક્ષણમંત્રીએ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.