બોટાદઃગઢડા ગોપીનાથજી મંદિર એક વાર સપડાયું વિવાદમાં, પોલીસે 4 પાર્ષદની કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 09:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઢડા ગોપીનાથજી મંદિર(Gadhada Gopinathji temple ) ફરી એક વાર વિવાદોમાં સપડાયું છે. મંદિરમાં જમવાને લઈને આચાર્ય પક્ષ પાર્ષદ અને દેવપક્ષના સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ છે. અરજીના આધારે ગઢડા પોલીસે આચાર્ય પક્ષના 4 પાર્ષદ ભગતની ધરપકડ કરી છે.