સમાચાર શતકઃ તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાન અંગે સરકારે શું કરી જાહેરાત?,જુઓ મહત્વના સમાચારો

વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi) આજે વાવાઝોડા(Hurricane)થી પ્રભાવિત ગુજરાતના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.ગુજરાતમાં તબાહી મચાવ્યા પછી તૌકતે વાવાઝોડું રાજસ્થાન(Rajasthan)માં પહોંચ્યું છે.વાવાઝોડામાં થયેલા નુકસાનનું વળતર ચુકવવાની સરકારે જાહેરાત કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola