ભારતથી કેનેડા જવા માટે લાગેલા પ્રતિબંધને હટાવા રજૂઆત, ઉદ્યોગપતિ હેમંત શાહનો કેનેડા PMને પત્ર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Aug 2021 01:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતથી કેનેડા જવા માટે લાગેલા પ્રતિબંધને હટાવા રજૂઆત કરાઈ છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને આ મામલે રજૂઆત કરાઈ છે. ઉદ્યોગપતિ હેમંત શાહે આ અંગે રજૂઆત કરી છે. કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં 17 ટકાનો ઘટાડો થયો છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ પ્રતિબંધ નુક્સાનકારક છે.