કોરોનાના કેસ વધતા અરવલ્લીનું આ માર્કેટ યાર્ડ આઠ દિવસ માટે બંધ, જુઓ વીડિયો 

Continues below advertisement

કોરોનાના કેસ વધતા અરવલ્લીના બાયડનું માર્કેટયાર્ડ ૮ દિવસ માટે બંધ રહેશે. વેપારીઓની રજૂઆત બાદ યાર્ડ સતાધીશોએ આ નિર્ણય કર્યો હતો. ૩૦ નવેમ્બર સુધી યાર્ડ બંધ રહેશે. ૧ ડિસેમ્બરથી યાર્ડમાં અનાજની ખરીદી શરૂ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram