મુંબઈ અને દિલ્હી વચ્ચે નિર્માણ પામી રહેલ નેશનલ કોરિડોર ગુજરાતના આ તાલુકા માટે મુસીબત સમાન

Continues below advertisement

મુંબઈ(Mumbai) અને દિલ્હી(Delhi) વચ્ચે નિર્માણ પામી રહેલો નેશનલ કોરિડોર ગોધરા તાલુકાના ચાર જેટલા ગામોના ખેડૂતો માટે મુસીબત સમાન સાબિત થયો છે. વરસાદી પાણીના નિકાલ માટેનું કોતર દટાઈ જવાના કારણે માત્ર એક ઈંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram