ABP News

ફટાફટઃરાજ્યમાં કોરોનાના કેસમાં હાશકારો, છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સાજા?,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 915 લોકો સાજા(Recover) થયા અને 848 લોકો કોરોના(Corona)ના સકંજામાં આવ્યા છે. 2 એપ્રિલ બાદ સૌથી ઓછા બે લોકોના મોત થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં માર્ચ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola