ફટાફટઃરાજ્યમાં કોરોનાના કેસમાં હાશકારો, છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા સાજા?,જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 09:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2 હજાર 915 લોકો સાજા(Recover) થયા અને 848 લોકો કોરોના(Corona)ના સકંજામાં આવ્યા છે. 2 એપ્રિલ બાદ સૌથી ઓછા બે લોકોના મોત થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.58 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં માર્ચ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે.