દિલ્હીમાં આજથી આ પદ્ધતિથી ખૂલશે બજારો, કેટલા વાગ્યા સુધી ધમધમશે બજાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2021 10:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી(Delhi)માં આજથી ઓડ-ઈવન પદ્ધતિથી બજારો ખુલશે.આ ઉપરાંત 50 ટકા ક્ષમતા સાથે દિલ્હી મેટ્રો(Delhi Metro) દોડશે. જેમાં સવારના દસથી રાતના આઠ વાગ્યા સુધી બજારો ખુલ્લા રહેશે. સરકારે(government) મોહલ્લાની તમામ દુકાનોને પણ ખોલવાની મંજૂરી આપી દીધી છે.