ગીર સોમનાથના ગામડાઓની કફોડી સ્થિતિ,આ ગામોમાં સુરતની સંસ્થા આવી લોકોની વ્હારે,શું કરી મદદ?

ગીર સોમનાથ(Gir Somnath)ના ઉના(Una) અને ગીરગઢડા વિસ્તારમાં ન પાણી છે ન તો વીજળી(electricity). અહીંયા લોકોના ખાવા માટે અનાજ પણ નથી.આ ગામના લોકોની વ્હારે સુરતની સંસ્થા આવી છે.40થી વધુ ગામોમાં પાણીના ટાંકાની વ્યવસ્થા તંત્રએ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola