રાજ્ય સરકારે તબીબો અને અધ્યાપકોને આપી રક્ષાબંધનની ભેટ,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્ય સરકારે તબીબો અને અધ્યાપકોને રક્ષાબંધનની ભેટ આપી છે. તબીબો, અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાહેરાત કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram