રાજ્ય સરકારે આપી શેરી ગરબાને આપી શરતી મંજૂરી, કેટલી મળી છૂટછાટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Sep 2021 09:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભૂપેન્દ્ર પટેલ સરકારે નવરાત્રિને લઈને અમુક છૂટછાટ આપી છે. નવરાત્રિમાં શેરી ગરબા, સોસાયટી ગરબા, વિજયા દશમીના ઉત્સવની મંજૂરી પણ આપવામાં આવી છે. જેમાં 400 લોકોને છૂટછાટ આપવામાં આવી છે .