નર્મદા ડેમની જળ સપાટી ઘટાડાઈ, દરરોજ કેટલું થઈ રહ્યું છે વીજ ઉત્પાદન?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jun 2021 02:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચોમાસા(Monsoon)માં નવા નીરના આગમન અગાઉ નર્મદા ડેમ(Narmada Dam)ની જળ સપાટી(Water Surface) ઘટાડવામાં આવી છે. દરરોજ 35 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડાઈ રહ્યું છે. 20 દિવસમાં સરદાર સરોવર ડેમની જળસપાટી સવા સાત મીટર ઘટી છે.